સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વ્યારા શહેર ની દત્ત કૃપા સોસાયટી નજીકથી શહેર હિન્દુ સંગઠન દ્વારા શિવાજી મહારાજ ની જન્મજયંતી નિમિતે શોભાયાત્રા કાઢી ઉજવણી કરી હતી જેમાં શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા નું આગમન કરવામાં આવ્યું હતું
જે પ્રતિમા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે યાત્રા સોમવાર ના રોજ 4 કલાકે નીકળી હતી અને શહેર ના અલગ અલગ વિસ્તારોમાં ફરી ઝંડા ચોક ખાતે સમાપન થયું હતું
સમાચારનો વિડિયો જોવા..