સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વ્યારા શહેર માં આવેલ ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ખાતે બાબા સાહેબ ની જન્મજયંતી નિમિતે સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાબા સાહેબ ની પ્રતિમા ને ફૂલહાર કરી નમન કરી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે માહિતી 1 કલાકે આપવામાં આવી હતી