સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા શહેરમાં ચકચારી દુષ્કર્મ અને છેડતી પ્રકરણમાં સનસની ખેજ ચાલી રહ્યો છે જે ડોકટર પર લાગ્યા છે આરોપ એ ડોકટર દ્વારા કરોડો રૂપિયા ની ઉચાપત થઈ હોવાની કબૂલાત મીડિયા સમક્ષ કરી છે ત્યારે સવાલ એ થઈ છે કે સુ આયકર વિભાગ થી બચવા આવા ખેલ ખેલાયા હતા તો હવે આયકર વિભાગ ક્યારે તાપસ કરાવે એ જોવું રહ્યું..
વ્યારા શહેરના તબીબ ડો શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીના પ્રકરણમાં તબીબના પત્ની દ્વારા બે યુવતી વિરૂદ્ધ ઉચાપતની ફરિયાદ અરજી અપાઈ છે.જે બાબતે ડોકટર શૈલેન્દ્ર એ મીડિયા સમક્ષ આવી ૩.૨૭ કરોડ રૂપિયાની ઉચાપત થઈ હોવાની કબૂલાત પોતે કરી છે ત્યારે અનેક સવાલો હવે ઊભા થયા છે શું ડોકટર દ્વારા રિયલ એસ્ટેટ,ગોલ્ડ,કે અન્ય તેમના સગા સબંધી ઓના નામે કેટલું રોકાણ કર્યું છે શું આયકર વિભાગને અંધારામાં રાખવાના બધા ખેલ થયા છે ત્યારે આવી બેનામી સંપતિ ક્યાં ક્યાં રોકાણ થઈ છે તે તાપસનો વિષય થયો છે ત્યારે બીજી તરફ પોલીસ પણ આ બાબતે કોઈ દાખલ કરી નથી અને યુવતીઓ એ કરેલી ફરિયાદ અરજીમાં પણ હાલ પોલીસે મોન સેવી લીધું છે ત્યારે હવે તટસ્થ તપાસ કરવી જરૂરી બને છે સામાન્ય માણસની વાત કરીએ તો આયકર વિભાગ તરત નોટીશ ઇસ્યુ કરી તેની સામે પગલાં ભરે છે ત્યારે અહીં ડોકટરે જાતે સ્વીકાર્યું છે ત્યારે આવી બેનામી સંપત્તિ આવી ક્યાંથી અને ક્યાં ક્યાં રોકાણ થયું છે તે બાબતે તાપસ કરે એ જરૂરી બન્યું છે ..