સમય ક્રાંતિ ન્યૂઝ..
વાલોડ તાલુકાના વેડછી સ્વરાજ આશ્રમમાં ડી એલ એડ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ બે દિવસ થી પોતાના ઘરે પરત નહીં ફરતા જે બાબતે વાલોડ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો ત્યાર બાદ ઇપ્રિન્સીપાલ ની લાશ કેનાલ માંથી મળી આવતા પોલીસ દોડતી થઈ હતી..
વાલોડ સ્વરાજ આશ્રમ ના ઇન્ચાર્જ આચાર્ય જવલતભાઈ ઇટવાલા 7 તારીખ થી ગુમ થયા હતા ત્યાર બાદ તેમના પરિવાર દ્વાર વાલોડ પોલીસ મથકે ગુમ બાબતે જાણકારી આપી હતી જેને લઇ પોલીસે તાપસ હાથ ધરી હતી ત્યારબાદ મહુવાં કેનાલ માંથી ઇ પ્રિન્સીપાલ ની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી બનાવને લઈ સ્થાનિક પોલીસે મૃતદેહ નો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી બીજી તરફ મોત અંગે પોલીસે અલગ અલગ દિશામાં વધુ તપાસ તેજ કરી છે..
વધુ સમાચાર મેળવવા બાબતે..
Samaykranti.com