સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા શહેર ની દક્ષિણાપથ શાળા સહિત ના અલગ અલગ કેન્દ્રો પર આજે શિક્ષણ વિભાગ દ્વારા એકલવ્ય મોડેલ શાળા અને આદર્શ નિવાસી શાળા ની પ્રવેશ પરીક્ષા યોજાય હતી જે પરીક્ષા અલગ અલગ સમય શરૂ થઈ હતી
જેમાં એકલવ્ય મોડેલ શાળા માટે 5961 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે આદર્શ નિવાસી શાળા માટે 2666 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હોવાની માહિતી શિક્ષણ વિભાગ દ્વારા 6 કલાકે આપવામાં આવી હતી..