વ્યારા ના બજાર વિસ્તારમાં જીવ જાગરણ અંતર્ગત ની રેલી કાઢવામાં આવી

સમય ક્રાંતિ ન્યૂઝ..

ઉજ્જૈન વાળા બાબા ઉમાકાંતજી મહારાજના આદેશ મુજબ જીવોના રક્ષણ માટે વિશાળ “જીવ જાગરણ ધર્મ યાત્રા”નું આયોજન વ્યારામાં કરવામાં આવ્યું.

તાપી જિલ્લા ના વ્યારા શહેર ના અલગ અલગ વિસ્તારમાંથી રેલી નીકળી હતી જે રેલી જીવ જાગરણ યાત્રા અંતર્ગત કાઢવામાં આવી હતી જે રેલી વ્યારા શહેર ના બજાર વિસ્તાર , જૂના બસ સ્ટેશન સહિત ના વિસ્તારો માં ફરી હતી જે રેલીમાં મહિલાઓ સહિત પુરુષો જોડાયા હતા અને ધર્મ નો પ્રચાર કરવામાં આવ્યો હતો જેની માહિતી મંગળવાર ના રોજ 2.30 કલાકે આપવામાં આવી હતી

WhatsApp Group Join Now
Instagram Page Join Now

સતયુગને ધરતી પર લાવવાના બાબા જયગુરૂદેવના મિશનને આગળ વધારતાં તેમના આધ્યાત્મિક ઉત્તરાધિકારી ઉજ્જૈન વાળા બાબા ઉમાકાંતજી મહારાજ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોને શાકાહારી, ચારિત્રવાન, નશામુક્ત બનવા બનાવવાનો સંદેશ આપી રહ્યા છે. તે સંદર્ભ માં આજે તારીખ 12 એપ્રિલ 2024 મંગળવાર ના રોજ શાકાહારી નશામુક્ત જીવ જાગરણ ધર્મ યાત્રા નું આયોજન વ્યારા નગર માં કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ બધા લોકો શાકાહારી નશામુક્ત થઈ જાય તે સાથેહાથ જોડકર વિનય હમારી તજો નશા બનો શાકાહારી,છોડો વ્યાભિચાર બનો બ્રહ્મચારી સતયુગ લાવાની કરો તૈયારી ના નારા સંદેશાઓ આપીને લોકોને ભવિષ્યમાં આવનારી કુદરતી આફતો, અકાળ મૃત્યુ અને કોરોનાથી પણ ભયાનક રોગોથી બચાવવા માટે વૃંદાવન ધામ સોસાયટી થી શરૂ થઈને મેઈન બજાર ના રસ્તે થઈ સુરતી બજાર થી ઓદીચ્ય બ્રમ્હ સમાજ ની વાડી ખાતે સમાપન થયું હતું.

સમાચારનો વીડિયો જોવા..

Related Posts
વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ sbi ના atm માં લાખો રૂપિયાની ચોરી થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી

ATM માં મુકેલ સીસીટીવીના આધારે ચોર ટોળકી ને શોધવાની પોલીસની ટીમ કામે લાગી સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરના કાનપુરા વિસ્તાર Read more

બ્રિક્સ સમિટ: PM મોદીએ દુનિયાને આપ્યો સ્પષ્ટ મેસેજ, અમે યુદ્ધ નહીં, ડિપ્લોમસીના સમર્થક

સમય ક્રાંતિ ન્યૂઝ.. રશિયાના કઝાન શહેરમાં ચાલી રહેલા બ્રિક્સ (BRICS) સમિટમાં ચીન, ભારત, યુએઈ (UAE) જેવા ઘણા મોટા દેશોએ ભાગ Read more

સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી