સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા ખાતે આવેલા સૌથી મોટી ગણાતી AMPC માર્કેટ યાર્ડ ના સેક્રેટરી દ્વાર ખડુતો માટે એક અપીલ કરી છે જેમાં 24 અને 25 તારીખે ભિડા અને ગુવાર ની હરાજી બંધ રાખવામાં આવી છે
જેની નોંધ લેવા માટે ખેડુતો અને વેપારીઓને જણાવવા માં આવ્યું છે જેની માહિતી મીડિયાને શુક્રવાર ના સાજે ચાર કલાકે આપવામાં આવી હતી..
સમાચારનો વીડિયો જોવા..