સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉચ્છલ તાલુકાના જાગ્રત નાગરિક દ્વાર આજે 11 વાગ્યે ના સમયગાળા દરમિયાન તાલુકા મામલતદાર ને એક આવેદન પત્ર આપી રજૂઆત કરી છે
જેમાં લાઇબ્રેરી ની સુવિધા સહિત જર્જરિત થયેલી લાઇબ્રેરી અન્ય જગ્યા પર ખસેડવામાં આવે તેવી માંગ કરાઇ હતી જેમાં જાગ્રત નાગરિકો હજાર રહ્યા હતા..